રાધનપુર: મહાલક્ષ્મી માતાજીનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
અટલ સમાચાર,પાટણ રાધનપુર ખાતે ગુરૂવારે મહાલક્ષ્મી માતાજીનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં દુર-દુરથી માતાજીના ભકતો અને દરેક સમાજના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહયા હતા.
May 9, 2019, 17:24 IST
અટલ સમાચાર,પાટણ
રાધનપુર ખાતે ગુરૂવારે મહાલક્ષ્મી માતાજીનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં દુર-દુરથી માતાજીના ભકતો અને દરેક સમાજના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહયા હતા.