રાધનપુરઃ રવિનગર પ્રા.શાળામાં સ્વાઈનફલુ ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું

અટલ સમાચાર, પાટણ રાધનપુરના રવિનગર પ્રા.શાળા ખાતે સ્વાઈનફ્લુ ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો તથા ગ્રામજનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. જેમાં ચાવડા ચિરાગ.એસ.(મ.પ.હે.વ) દ્વારા બાળકો તેમજ ગ્રામજનોને સ્વાઈફ્લુ વિશે માહિતી આપી હતી. તેમજ શાળાના આચાર્ય પ્રહલાદભાઈ તન્ના દ્વારા જાગૃતિ કેળવાય તે માટે બાળકો તથા ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. શાળાના સ્ટાફગણ પટેલ ભેમાભાઈ, ભરવાડ
 
રાધનપુરઃ રવિનગર પ્રા.શાળામાં સ્વાઈનફલુ ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું

અટલ સમાચાર, પાટણ

રાધનપુરના રવિનગર પ્રા.શાળા ખાતે સ્વાઈનફ્લુ ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો તથા ગ્રામજનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. જેમાં ચાવડા ચિરાગ.એસ.(મ.પ.હે.વ) દ્વારા બાળકો તેમજ ગ્રામજનોને સ્વાઈફ્લુ વિશે માહિતી આપી હતી. તેમજ શાળાના આચાર્ય પ્રહલાદભાઈ તન્ના દ્વારા જાગૃતિ કેળવાય તે માટે બાળકો તથા ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. શાળાના સ્ટાફગણ પટેલ ભેમાભાઈ, ભરવાડ સુરેશભાઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.