ધાર્મિક@અંબાજી: શ્રધ્ધાળુએ માં અંબાના ચરણોમાં સોનાની પાદુકાઓ અર્પણ કરી
અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા) યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થયાને આજે ચોથો દિવસ છે. ત્યારે માં અંબાના ચરણોમાં આજે બે સોનાની પાદુકા એક પઢીયાર પરિવારે અર્પણ કરી હતી. અંબાજી મંદીરમાં આજે મેળાના ચોથા દિવસે વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામના અર્જુનસિંહ ગણપત સિંહગામના શ્રધ્ધાળુએ માં ના ચરણોમાં બે સોનાની પાદુકા અર્પણ કરી હતી.
Sep 11, 2019, 17:52 IST
અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા)
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થયાને આજે ચોથો દિવસ છે. ત્યારે માં અંબાના ચરણોમાં આજે બે સોનાની પાદુકા એક પઢીયાર પરિવારે અર્પણ કરી હતી.
અંબાજી મંદીરમાં આજે મેળાના ચોથા દિવસે વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામના અર્જુનસિંહ ગણપત સિંહગામના શ્રધ્ધાળુએ માં ના ચરણોમાં બે સોનાની પાદુકા અર્પણ કરી હતી. આ પાદુકાની કિંમત 1,04,501 રૂપિયા છે. પડ્યું તેનો કુલ વજન 30.300 ગ્રામ છે.