ધાર્મિક@દેત્રોજ: છેલ્લા ૨૦ વર્ષથી પગપાળા જતો સંઘ અંબાજી પહોચ્યો
અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર) અમદાવાદ જિલ્લાના દેત્રોજ ગામનો સંઘ છેલ્લા ૨૦ વર્ષથી અંબાજી પગપાળા સંઘ જાય છે. આ સંઘમાં લગભગ ૧૫૦ થી ૨૦૦ પદયાત્રિકો જોડાયેલા છે. આ સંઘ દેત્રોજથી ૮(આઠમના)ના દિવસે પ્રસ્થાન થયો હતો. તેમજ આજે ૧૨ (બારસ)ના રોજ આ સંઘ અંબાજી પહોંચ્યો હતો. આ સંઘમાં જમવાથી માંડી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે
Sep 10, 2019, 16:44 IST
અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર)
અમદાવાદ જિલ્લાના દેત્રોજ ગામનો સંઘ છેલ્લા ૨૦ વર્ષથી અંબાજી પગપાળા સંઘ જાય છે. આ સંઘમાં લગભગ ૧૫૦ થી ૨૦૦ પદયાત્રિકો જોડાયેલા છે. આ સંઘ દેત્રોજથી ૮(આઠમના)ના દિવસે પ્રસ્થાન થયો હતો. તેમજ આજે ૧૨ (બારસ)ના રોજ આ સંઘ અંબાજી પહોંચ્યો હતો. આ સંઘમાં જમવાથી માંડી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે દેત્રોજ ગામના ભરતજી બેચરજી ઠાકોરે જણાવ્યું હતું કે અમે સતત ૨૦ વર્ષથી આ સંઘમાં ચાલીને જઈએ છીએ.