કાંકરેજના રુવેલ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે કાંકરેજ તાલુકાના રુવેલ ગામે યોજાઈ ગયો. તેમજ આ કાર્યક્રમમાં આજુબાજુના તેરવાડા, માંડવા, વરસડા, નસરતપુરા, કાશીપુરા, ઈસરવા, ચેલવા, ફતેપુરા ગામોનો પણ સમાવેશ કરાયો હતો. કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ જણાવેલ કે રાજ્ય સરકારે ખેડૂતો માટે નર્મદા નદી દ્વારા ખેડૂતના
 
કાંકરેજના રુવેલ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે કાંકરેજ તાલુકાના રુવેલ ગામે યોજાઈ ગયો. તેમજ આ કાર્યક્રમમાં આજુબાજુના તેરવાડા, માંડવા, વરસડા, નસરતપુરા, કાશીપુરા, ઈસરવા, ચેલવા, ફતેપુરા ગામોનો પણ સમાવેશ કરાયો હતો.

કાંકરેજના રુવેલ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયોકાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ જણાવેલ કે રાજ્ય સરકારે ખેડૂતો માટે નર્મદા નદી દ્વારા  ખેડૂતના ખેતર સુધી પાણી વ્યવસ્થા તેમજ પીવાના પાણીની પણ વ્યવસ્થા સુઆયોજીત કરી છે. આ ઉપરાંત યુવાઓ-બેરોજગારો અને શિક્ષણમાં સુધારાવાદી કાર્યો કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય, ભાજપ મહામંત્રી, કુસુમબેન પ્રજાપતિ-ટીડીઓ, કાંકરે મામલતદાર સજ્જનસિંહ ચાૈહાણ, તાલુકા ભાજપ પ્રમુખ ડાહ્યાભાઈ, નાયબ ટીડીઓ, અનીલ ત્રિવેદી, લક્ષ્મીરામજોષી ડેલીકેટ, સરપંચ સહિત શાળાનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો.