શંખેશ્વરઃ લોલાડા ગામે ગૌશાળા બનાવવા નિમિત્તે ભાગવત કથાનું આયોજન

અટલ સમાચાર, શંખેશ્વર શંખેશ્વરના લોલાડા ગામે નાગણેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્યાતિભવ્ય ગૌશાળા બનાવવા નિમિત્તે આ કથાનું આયોજન કરવામાં આવેલ છે. તો વઢિયાર પંથકના ક્ષત્રિય દરબાર રાજપુત સમાજ અને અન્ય સમાજ આપ કથાનો લાભ લેવા માટે સર્વે ભક્તો પધારશો. આ કથાનો પ્રારંભ 15 માર્ચથી 21 માર્ચ સુધી ભાગવત કથાનું
 
શંખેશ્વરઃ લોલાડા ગામે ગૌશાળા બનાવવા નિમિત્તે ભાગવત કથાનું આયોજન

અટલ સમાચાર, શંખેશ્વર

શંખેશ્વરના લોલાડા ગામે નાગણેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્યાતિભવ્ય ગૌશાળા બનાવવા નિમિત્તે આ કથાનું આયોજન કરવામાં આવેલ છે. તો વઢિયાર પંથકના ક્ષત્રિય દરબાર રાજપુત સમાજ અને અન્ય સમાજ આપ કથાનો લાભ લેવા માટે સર્વે ભક્તો પધારશો. આ કથાનો પ્રારંભ 15 માર્ચથી 21 માર્ચ સુધી ભાગવત કથાનું આયોજન કર્યું છે.