શંખેશ્વર ખાતે નુતન ધર્મશાળાનો ઉદધાટન કાર્યક્રમ યોજાયો
અટલ સમાચાર,શંખેશ્વર પાટણ જિલ્લાના પવિત્ર યાત્રાધામ શંખેશ્વર ખાતે કુસલ દાદાવાડી નુતન ધર્મશાળા ભવનનો ઉદ્ઘાટન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના ભાઈ સોમભાઈ મોદી હાજર રહયા હતા. આ સાથે દીપચંદભાઈ અને ભુપતજી અને દાદાવાડીના તમામ ટ્રસ્ટીઓ અને બહારથી આવેલા મહેમાનો અને સાધ્વી ભગવાન અને અધિકારી અને ગામના આગેવાનો અને રાજકારણીઓ ઉપસ્થિત રહ્યા
Jan 9, 2019, 14:06 IST
અટલ સમાચાર,શંખેશ્વર
પાટણ જિલ્લાના પવિત્ર યાત્રાધામ શંખેશ્વર ખાતે કુસલ દાદાવાડી નુતન ધર્મશાળા ભવનનો ઉદ્ઘાટન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના ભાઈ સોમભાઈ મોદી હાજર રહયા હતા. આ સાથે દીપચંદભાઈ અને ભુપતજી અને દાદાવાડીના તમામ ટ્રસ્ટીઓ અને બહારથી આવેલા મહેમાનો અને સાધ્વી ભગવાન અને અધિકારી અને ગામના આગેવાનો અને રાજકારણીઓ ઉપસ્થિત રહ્યા હતા.