શિહોરી પે કેન્દ્ર શાળામાં પ્રીતિભોજન અપાયું
ભગવાન રાયગોર, કાંકરેજ શિહોરી-1 પે કેન્દ્ર શાળાના શિક્ષિકા હસુમતિબેન એચ.પટેલ દ્વારા શાળાના તમામ બાળકોને પ્રીતિભોજન આપવામાં આવ્યું હતું. પહેલો ધર્મ માનવ ધર્મની માફક આ શાળાના શિક્ષીકાએ નાના ભૂલકાઓને પ્રીતિભોજન કરાવી ધન્યતા અનુભવી હતી. આ સરાહનીય કામથી શાળાના આચાર્ય તેમજ સ્ટાફમિત્રોએ શિક્ષીકાની દાતારીને બિરદાવી હતી.
Dec 20, 2018, 21:00 IST
ભગવાન રાયગોર, કાંકરેજ
શિહોરી-1 પે કેન્દ્ર શાળાના શિક્ષિકા હસુમતિબેન એચ.પટેલ દ્વારા શાળાના તમામ બાળકોને પ્રીતિભોજન આપવામાં આવ્યું હતું. પહેલો ધર્મ માનવ ધર્મની માફક આ શાળાના શિક્ષીકાએ નાના ભૂલકાઓને પ્રીતિભોજન કરાવી ધન્યતા અનુભવી હતી. આ સરાહનીય કામથી શાળાના આચાર્ય તેમજ સ્ટાફમિત્રોએ શિક્ષીકાની દાતારીને બિરદાવી હતી.