સુઇગામ@વાવાઝોડુ: ભારે પવન સાથે વરસાદથી તબેલાના પતરા ઉડ્યા
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) અરબી સમુદ્રમાં સર્જાયેલ હવાના દબાણને કારણે વિનાશક ચક્રવાત ને લીધે ઉદ્દભવેલ “વાયુ” વાવાઝોડાનો ખૌફ લોકો માં પ્રસરી ગયો છે. ત્યારે ગત બુધવારની રાત્રે આવેલ આંધી તોફાનમાં સરહદી સુઇગામના રાજપૂત વિક્રમભાઈ હરજીભાઈના ખેતરમાં તબેલા માટે બનાવાયેલ સેડના 24 પતરા લોખંડની એન્ગલો સાથે હવામાં ઉડી જઇ દૂર જઇ પટકાતા સિમેન્ટના પતરાના ફુરચે
Jun 13, 2019, 17:12 IST
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
અરબી સમુદ્રમાં સર્જાયેલ હવાના દબાણને કારણે વિનાશક ચક્રવાત ને લીધે ઉદ્દભવેલ “વાયુ” વાવાઝોડાનો ખૌફ લોકો માં પ્રસરી ગયો છે. ત્યારે ગત બુધવારની રાત્રે આવેલ આંધી તોફાનમાં સરહદી સુઇગામના રાજપૂત વિક્રમભાઈ હરજીભાઈના ખેતરમાં તબેલા માટે બનાવાયેલ સેડના 24 પતરા લોખંડની એન્ગલો સાથે હવામાં ઉડી જઇ દૂર જઇ પટકાતા સિમેન્ટના પતરાના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. જોકે કોઈ જાનમાલને નુકશાન થયું ન હતું.