સ્વામિનારાયણ સાધુનું કારસ્તાનઃપરણીતાને ભગાડી ગયો
અટલ સમાચાર, અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સંત સાધુ માધવપ્રિયદાસ ડાંગરવાની પરિણીતાને લઈને 1 માર્ચે ફરાર થઈ ગયો છે. સાથે જ ત્યાગી તરીકેનું નામ કમી કરી દીધું છે. મંદિરના મહંત સ્વામી કહ્યું કે ટાંકિયાના સ્વામી માધવપ્રિયદાસ માણસાના વતની હતા. માધવપ્રિયના ગુરૂએ આ બાબતે પરણીતાને ભગાડી જનાર સાધુને અવાર-નવાર ચેતવણી આપી હતી. આમછતાં કોઈપણ પ્રકારનો બદલાવ આવ્યો
Mar 5, 2019, 14:48 IST
અટલ સમાચાર, અમદાવાદ
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સંત સાધુ માધવપ્રિયદાસ ડાંગરવાની પરિણીતાને લઈને 1 માર્ચે ફરાર થઈ ગયો છે. સાથે જ ત્યાગી તરીકેનું નામ કમી કરી દીધું છે. મંદિરના મહંત સ્વામી કહ્યું કે ટાંકિયાના સ્વામી માધવપ્રિયદાસ માણસાના વતની હતા.
માધવપ્રિયના ગુરૂએ આ બાબતે પરણીતાને ભગાડી જનાર સાધુને અવાર-નવાર ચેતવણી આપી હતી. આમછતાં કોઈપણ પ્રકારનો બદલાવ આવ્યો ન હતો. ડાંગરવાના હરિભક્તોએ પરિણીતાને ભગાડી જવા બાબતે જાણ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે.