શંખેશ્વર ખાતે ટીબી રોગ અંગે જાગૃત કરવા ભવાઇ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,શંખેશ્વર શંખેશ્વર ગ્રામ પંચાયત ખાતે ટીબી રોગ માટે લોકો જાગૃત થાય તે અનુસંધાને જુની પરંપરાગત રીતે આરોગ્ય કેન્દ્ર દ્વારા ભવાઈના કાર્યક્રમ દ્વારા લોકોને જાણકારી આપવામાં આવી હતી. આ સાથે લોકોને ટીબી ના રોગમાં મફત દવા મળે તે અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં ગ્રામ પંચાયત ખાતે નાના ભૂલકા ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોવા મળ્યા
 
શંખેશ્વર ખાતે ટીબી રોગ અંગે જાગૃત કરવા ભવાઇ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,શંખેશ્વર

શંખેશ્વર ગ્રામ પંચાયત ખાતે ટીબી રોગ માટે લોકો જાગૃત થાય તે અનુસંધાને જુની પરંપરાગત રીતે આરોગ્ય કેન્દ્ર દ્વારા ભવાઈના કાર્યક્રમ દ્વારા લોકોને જાણકારી આપવામાં આવી હતી. આ સાથે લોકોને ટીબી ના રોગમાં મફત દવા મળે તે અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
કાર્યક્રમમાં ગ્રામ પંચાયત ખાતે નાના ભૂલકા ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આ કાર્યક્રમના પ્રકાશભાઈ રાવલની એસટીએસની આગેવાનીમાં શંખેશ્વર ખાતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.