થરા: ખાનપુર ગ્રામજનોએ પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અર્પી

અટલ સમાચાર,થરા ગુરૂવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ સૈનિકોને શ્રધ્ધાંજલી આપવા માટે બનાસકાંઠાના થરા તાલુકાના ખાનપુર ગામ ખાતે શ્રધ્ધાજંલી સભા રાખવામાં આવી હતી. જેમાં ખાનપુરના ગ્રામજનો તથા ખાનપુર પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ પણમોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. ગ્રામજનો અને શાળા વિધાર્થીઓ ઘ્વારા મીણબત્તી પ્રગટાવી શ્રધ્ધા-સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
 
થરા: ખાનપુર ગ્રામજનોએ પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અર્પી

અટલ સમાચાર,થરા

ગુરૂવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ સૈનિકોને શ્રધ્ધાંજલી આપવા માટે બનાસકાંઠાના થરા તાલુકાના ખાનપુર ગામ ખાતે શ્રધ્ધાજંલી સભા રાખવામાં આવી હતી. જેમાં ખાનપુરના ગ્રામજનો તથા ખાનપુર પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ પણમોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. ગ્રામજનો અને શાળા વિધાર્થીઓ ઘ્વારા મીણબત્તી પ્રગટાવી શ્રધ્ધા-સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.