નખત્રાણા ખાતે વણકર સમાજનો ૭ મો સમુહલગ્નોત્સવ યોજાયો

અટલ સમાચાર,ભુજ કચ્છના ભુજ ખાતે પશ્વિમ કચ્છ મેઘવંશી વણકર સમાજ દ્રારા ૭મો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ૪૪ નવદંપતિ ને આશીર્વાદ આપવા સંતો મંહતો, ગુજરાત રાજયના મંત્રી વાસણભાઇ આહીર, કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પદુમનસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, કાનજીભાઈ હરીરામ કાપડી, મંગળાબેન વાઘેલા અને કમળાબેન ગઢવી સહિત વણકર સમાજના
 
નખત્રાણા ખાતે વણકર સમાજનો ૭ મો સમુહલગ્નોત્સવ યોજાયો

અટલ સમાચાર,ભુજ

કચ્છના ભુજ ખાતે પશ્વિમ કચ્છ મેઘવંશી વણકર સમાજ દ્રારા ૭મો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ૪૪ નવદંપતિ ને આશીર્વાદ આપવા સંતો મંહતો, ગુજરાત રાજયના મંત્રી વાસણભાઇ આહીર, કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પદુમનસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, કાનજીભાઈ હરીરામ કાપડી, મંગળાબેન વાઘેલા અને કમળાબેન ગઢવી સહિત વણકર સમાજના અગ્રણીઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.