મોત@ડીસાઃ સાતમે ઘરેથી નીકળેલા રાજપુરના યુવકની ખેતરમાંથી લાશ મળી
અટલ સમાચાર.કિશોર નાયક દિયોદર શીતળા સાતમા દિવસે ઘરેથી બહાર નીકળેલો યુવકની બે દિવસ બાદ લાશ મળી આવતા ચકચાર મચી છે. પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા રાજપુર ખારા કુવા પાસે આજે સવારે ખેતરમાંથી દશરથજી નટવરજી નામના યુવકની લાશ મળી આવતા ચકચાર મચી છે. રાજપુરના ખારા કુવાની પાછળ સૈનીના ખેતરમાંથી લાશ મળી
Aug 14, 2020, 15:20 IST
અટલ સમાચાર.કિશોર નાયક દિયોદર
શીતળા સાતમા દિવસે ઘરેથી બહાર નીકળેલો યુવકની બે દિવસ બાદ લાશ મળી આવતા ચકચાર મચી છે. પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા રાજપુર ખારા કુવા પાસે આજે સવારે ખેતરમાંથી દશરથજી નટવરજી નામના યુવકની લાશ મળી આવતા ચકચાર મચી છે. રાજપુરના ખારા કુવાની પાછળ સૈનીના ખેતરમાંથી લાશ મળી છે. ડીસા દક્ષિણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી છે. શિતળાસાતમના દિવસે ગૂમ થયેલ યુવકની લાશ મળી આવી છે.