દુર્ઘટના@બેચરાજી: 44 વર્ષની મહિલાએ પ્રેમી સાથે કેનાલમાં ઝંપલાવ્યું, અંતે મોત

અટલ સમાચાર, મહેસાણા મોઢેરા પંથકમાં આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેનાલ નજીક પ્રેમી યુગલની હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ પોલીસને થતાં તપાસમાં વિરમગામના મહિલા અને પુરુષ હોવાનું સામે આવ્યું છે. 44 વર્ષે પરિણિત મહિલાએ 33 વર્ષના યુવક સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. ઘટનાને પગલે બંનેના પરિજનો ભારે શોક વચ્ચે દોડી આવ્યા
 
દુર્ઘટના@બેચરાજી: 44 વર્ષની મહિલાએ પ્રેમી સાથે કેનાલમાં ઝંપલાવ્યું, અંતે મોત

અટલ સમાચાર, મહેસાણા

મોઢેરા પંથકમાં આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેનાલ નજીક પ્રેમી યુગલની હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ પોલીસને થતાં તપાસમાં વિરમગામના મહિલા અને પુરુષ હોવાનું સામે આવ્યું છે. 44 વર્ષે પરિણિત મહિલાએ 33 વર્ષના યુવક સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. ઘટનાને પગલે બંનેના પરિજનો ભારે શોક વચ્ચે દોડી આવ્યા હતા. મોઢેરા પોલીસે ઘટના આધારે વિગતો મેળવી કાયદેસરની કાર્યવાહી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@બેચરાજી: 44 વર્ષની મહિલાએ પ્રેમી સાથે કેનાલમાં ઝંપલાવ્યું, અંતે મોત

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના રૂપપુરા નજીક નર્મદા કેનાલમાં પ્રેમી યુગલે મોતની છલાંગ મારી હતી. બંનેની લાશના દ્રશ્યો જોતાં ઉંમર મોટી હોવાનું સામે આવ્યું છે. મૂળ વિરમગામ પંથકના હસમુખ સોલંકી (ઉ.33) અને 44 વર્ષની સીમા નાયીએ આપઘાત કર્યો છે. બંનેના લગ્ન થયા હોઇ પ્રેમી તરીકે સાથે રહેવાની કોઇ શક્યતા ના હોવાથી કોવિડ મહામારી વચ્ચે બેચરાજી પંથકમાં દોડી આવ્યા હતા. આ દરમ્યાન કપડાં વડે બંનેએ એકબીજાના હાથ બાંધી કેનાલમાં કૂદી પડ્યા હતા. ઘટનાને પગલે મોઢેરા પોલીસે તપાસ કરતાં બંનેના પરિવારજનો તાત્કાલિક અસરથી દોડી આવ્યા હતા.