વડનગરઃ 13 માર્ચે ઔધોગિક ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્રારા તાલુકા કક્ષાએ ઔધોગિક ભરતી મેળાનું આયોજન તા-૧૩ માર્ચ ૨૦૨૦ ના જ્યોતિ ટ્રસ્ટ ઔધોગિક તાલીમ સંસ્થા-વડનગર એસ.ટી વર્કશોપની સામે, મુ-તા-વડનગર, જી-મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ હાજર રહી જરૂરિયાત મુજબની લાયકાત વાળા ઉમેદવારની ખાનગી ક્ષેત્ર જગ્યા માટે પસંદગી કરશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
વડનગરઃ 13 માર્ચે ઔધોગિક ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા

જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્રારા તાલુકા કક્ષાએ ઔધોગિક ભરતી મેળાનું આયોજન તા-૧૩ માર્ચ ૨૦૨૦ ના જ્યોતિ ટ્રસ્ટ ઔધોગિક તાલીમ સંસ્થા-વડનગર એસ.ટી વર્કશોપની સામે, મુ-તા-વડનગર, જી-મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ હાજર રહી જરૂરિયાત મુજબની લાયકાત વાળા ઉમેદવારની ખાનગી ક્ષેત્ર જગ્યા માટે પસંદગી કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભરતી મેળામાં ભાગ લેવા માંગતા મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના રોજગાર વાંચ્છુઓએ પોતાના બાયોડેટા નંગ ૫, ફોટા તથા અસલ પ્રમાણપત્ર અને તેની નકલ સાથે સ્વખર્ચે સવારે ૧૦.૩૦ કલાકે હાજર રહેવું.