રાધનપુરમાં વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી

અટલ સમાચાર, રાધનપુર હિમંત વિદ્યાનગર સ્થિત સંચાલિત અમર જ્યોત એત્યુ. ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ભરતભાઈ કાનાબારે સ્વામી વિવેકાનંદ, યુવા વિષય પર રસપ્રદ અને આજની યુવાપેઢી માટે વિકાનંદજીની સાર્થકતા રજુ કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસર કોલેજના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
 
રાધનપુરમાં વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી

અટલ સમાચાર, રાધનપુર

હિમંત વિદ્યાનગર સ્થિત સંચાલિત અમર જ્યોત એત્યુ. ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ભરતભાઈ કાનાબારે સ્વામી વિવેકાનંદ, યુવા વિષય પર રસપ્રદ અને આજની યુવાપેઢી માટે વિકાનંદજીની સાર્થકતા રજુ કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસર કોલેજના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.