રાધનપુરમાં વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી
અટલ સમાચાર, રાધનપુર હિમંત વિદ્યાનગર સ્થિત સંચાલિત અમર જ્યોત એત્યુ. ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ભરતભાઈ કાનાબારે સ્વામી વિવેકાનંદ, યુવા વિષય પર રસપ્રદ અને આજની યુવાપેઢી માટે વિકાનંદજીની સાર્થકતા રજુ કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસર કોલેજના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
Jan 18, 2019, 14:57 IST
અટલ સમાચાર, રાધનપુર
હિમંત વિદ્યાનગર સ્થિત સંચાલિત અમર જ્યોત એત્યુ. ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ભરતભાઈ કાનાબારે સ્વામી વિવેકાનંદ, યુવા વિષય પર રસપ્રદ અને આજની યુવાપેઢી માટે વિકાનંદજીની સાર્થકતા રજુ કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસર કોલેજના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.