અનંત અંબાણીએ મુંબઈ ઇન્ડિયન્સની જીત માટે દ્વારકાધીશનાં ચરણે શીશ ઝુકાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક ચારધામ પેકીના એક પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવેલા મુંબઈ ઇન્ડિયન્સ માટે અનંત અંબાણીએ દ્વારકાધીશનાં ચરણે શીશ ઝુકાવ્યું હતું. રિલાયન્સ પરિવારના અનંત અંબાણી યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી અને આઇ.પી.એલ.ની જીત માટે પ્રાર્થના કરી. આઇ.પી.એલ કિક્રેટ ટુર્નામેન્ટમાં મુંબઈની જીત બાદ આજે રાજધીરા જ ને સીસ ઝૂકાવવા પહોંચ્યા હતા. અનંત અંબાણીએ શૃંગાર દર્શન કર્યા હતા.
 
અનંત અંબાણીએ મુંબઈ ઇન્ડિયન્સની જીત માટે દ્વારકાધીશનાં ચરણે શીશ ઝુકાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક

ચારધામ પેકીના એક પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવેલા મુંબઈ ઇન્ડિયન્સ માટે અનંત અંબાણીએ દ્વારકાધીશનાં ચરણે શીશ ઝુકાવ્યું હતું. રિલાયન્સ પરિવારના અનંત અંબાણી યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી અને આઇ.પી.એલ.ની જીત માટે પ્રાર્થના કરી.

આઇ.પી.એલ કિક્રેટ ટુર્નામેન્ટમાં મુંબઈની જીત બાદ આજે રાજધીરા જ ને સીસ ઝૂકાવવા પહોંચ્યા હતા. અનંત અંબાણીએ શૃંગાર દર્શન કર્યા હતા. આઇ.પી.એલ. કિક્રેટની સિજનમાં અનેક વાર આવે અનંત અંબાણી દ્વારકાના દર્શન કરવા માટે અને ફાઇનલ મેચમાં વિજય બનવા માટે રાજા રણછોડને પ્રાર્થના કરવામાં આવે છે અને ફાઇનલ મેચ જીત્યા બાદ વિજેતા ટ્રોફી લઇને ભગવાનના ચરણોમાં ધરવામાં આવ છે.