વરસાદ@વડોદરાઃ વિશ્વામિત્રી નદીમાં પાણીના અતિરેકને પગલે કાંઠા વિસ્તારના લોકોનું તાત્કાલિક સ્થળાંતર

અટલ સમાચાર, ડેસ્ક વિશ્વામિત્રી નદીમાં પૂરનાં પગલે કાંઠા વિસ્તાર પાસેનાં પરશુરામ ભઠ્ઠા, પેન્શનપુરા, જલારામનગર, નવીનગરી સહિતના વિસ્તારોમાંથી 500થી વધુ લોકોનું સ્થળાતંર કરવામાં આવ્યું છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની ઉપર આવી ગઇ છે. હાલ તેની સપાટી 27 ફૂટ નજીક આવી ગઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા ડેમની સપાટી 212 ફૂટ
 
વરસાદ@વડોદરાઃ વિશ્વામિત્રી નદીમાં પાણીના અતિરેકને પગલે કાંઠા વિસ્તારના લોકોનું તાત્કાલિક સ્થળાંતર